- text
મોરબી : મોરબી પોલીસમાં ફરજ બજાવી નિવૃત થયેલા એ.એસ.આઇ ઘનશ્યામભાઈ કાનજીભાઈ પટેલનુ તા.22ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું 26ને ગુરુવારનાં રોજ સવારે તેમના નિવાસસ્થાન નીલકંઠ નગર સોસાયટી, રવાપર રોડ, નરસંગ ટેકરી મંદિર પાછળ, અંજની એપાર્ટમેન્ટની સામે સવારે 8થી10 તેમજ સરવડ ગામે રાત્રે 8થી 10 રાખેલ છે.
- text
- text