મોરબી : મોનજીભાઈ મગનભાઈ ઘોડાસરાનું અવસાન

- text


મોરબી : મોનજીભાઈ મગનભાઈ ઘોડાસરા, તે અવચરભાઈ (96388 11536) અને ભરતભાઈ (98252 78099)ના ભાઈ તેમજ રાજેન્દ્રભાઈ (96871 07175)ના પિતાનું તારીખ 16 જુન, 2021 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્ગતની ઉત્તરક્રિયા તથા બેસણું બંધ રાખેલ છે. અને ટેલિફોનિક બેસણું રાખેલ છે.

- text