મોરબી નિવાસી મંજુલાબેન કાંતિભાઈ ખખ્ખરનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ખખ્ખર મંજુલાબેન (મુળ ચરાડવા, હાલ મોરબી) તે કાંતિભાઈ લાલજીભાઈ ખખ્ખરના પત્નિ, અશ્વિનભાઈ, સંજયભાઈ, અશોકભાઈ, પ્રફુલાબેન, નીતાબેનના માતાનું તા. ૨૬ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી તા. ૨૯ને સોમવારે સાંજે ૪ થી ૫ કલાકે જળેશ્વર મહાદેવ, મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text