લજાઈ : રતિલાલ નરભેરામ રાવલનું અવસાન

મોરબી : લજાઈ નિવાસી તાલુકા શાળાના નિવૃત આચાર્ય રતિલાલ નરભેરામ રાવલ (ઉ. વ. 100), તે મહેન્દ્રભાઈ રાવલ (નિવૃત આચાર્ય), જયેન્દ્રભાઈ રાવલ (પબ્લિક રિલેશન ઓફિસર,...

મોરબી : પ્રવીણભાઈ રતિલાલ વ્યાસનું અવસાન

મોરબી: પ્રવીણભાઈ રતિલાલ વ્યાસ તે, કમલેશભાઈ (મો.નં.93750 03252), હિતેશભાઈ (98794 81688) અને મહેશભાઈ (70310 00043)ના પિતા તથા ચિરાગ કમલેશભાઈ વ્યાસ (86909 77707) અને માનવ...

જોધપર (નદી) : છગનભાઈ મોરભાઈ બરાસરાનું અવસાન 

મોરબી : જોધપર (નદી) નિવાસી છગનભાઈ મોરભાઈ બરાસરા (ઉ.વ. 70), તે વાસુદેવભાઈ (98791 54332) અને જીતેન્દ્રભાઈ (98790 78032)ના પિતા તેમજ બચુભાઈ અને ગોકળભાઈના ભાઈનું...

વાંકાનેર : કનૈયાલાલ પરષોત્તમદાસ કંસારાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી કનૈયાલાલ પરષોત્તમદાસ કંસારા, તે પરષોત્તમદાસના પુત્રનું તા.23/11/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું / બહારગામ ટેલિફોનિક બેસણું તા.25/11/2021ને ગુરુવારના...

મોરબી : કુંવરબેન પ્રાગજીભાઈ શીરવીનું અવસાન 

મોરબી : કુંવરબેન પ્રાગજીભાઈ શીરવી (ઉ.વ.87) તે સ્વ.પ્રાગજીભાઈ પોપટભાઈ શીરવીના પત્ની, સ્વ.મોહનભાઇ પોપટભાઈના ભાભી, સ્વ. રમેશભાઈ મોહનભાઈના ભાભુ, અમરશીભાઈ, પ્રવિણભાઈ, મહીપતભાઈ, મહેશભાઈના માતૃશ્રી તથા...

મોરબી નિવાસી વલમજીભાઈ જીવરાજભાઈ ફેફરનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વલમજીભાઈ જીવરાજભાઈ ફેફર (ઉ.વ.77) તે શામજીભાઈ, ભાઈલાલભાઈ, રસીકભાઈના ભાઈ અને જગદીશભાઈ તથા જીતેન્દ્રભાઈના પિતાનું તા. 2ને શનિવારે અવસાન થયું છે....

મકનીષકુમાર હસમુખરાય નિમાવતનું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી નિવાસી મનિષકુમાર તે હસમુખરાય છબીલદાસ નિમાવતના પુત્ર, વર્ષાબેનના પત્નિ, તેમજ અલ્પેસના મોટાભાઈનું તા. 6 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગતનું બેસણું તા....

મોરબી : વખતીબેન ઓધવજીભાઈ કામરીયાનું અવસાન

મોરબી : મુ. હડમતીયા, હાલ મોરબી નિવાસી વખતીબેન ઓધવજીભાઈ કામરીયા તે માવજીભાઈ, દેવજીભાઈ, રવજીભાઈના માતાનું તા. 28 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું...

ભગવનજીભાઈ મોહનભાઇ પાંચોટીયાનું અવસાન : બેસણું, લૌકિકપ્રથા મોકૂફ

મોરબી : અમરનગર (રોટરી ગ્રામ) નિવાસી ભગવનજીભાઈ મોહનભાઇ પાંચોટીયા ઉં.વ. ૯૦ તે કાનજીભાઈ તથા વલ્લભભાઈના પિતાનું તારીખ ૪-૫-૨૦૨૦ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન...

મોરબી: વશરામભાઈ બેચરભાઈ ચીખલીયાનું અવસાન : ટેલિફોનિક બેસણું

મોરબી: મૂળ મહેન્દ્રગઢ (ફગશીયા)વાસી હાલ મોરબી રહેતા વશરામભાઈ બેચરભાઈ ચીખલીયા (ઉં.વ. 74), તે, પ્રવીણભાઈ (9978098728)ના પિતા તથા મગનભાઈ, ભાણજીભાઈ, છગનભાઇ, કેશવજીભાઈ અને ડૉ. વાસુદેવભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના આમરણ ખાતે સોમવારે લોક ભવાઈનું આયોજન

મોરબી : મોરબીના આમરણ ખાતે આગામી તારીખ 3-6-2024ના રોજ રાત્રે 9 કલાકે, નવાબેલા (આમરણ) રામજી મંદિર ચોકમાં લોકભવાઈનો આયોજન રામણિકભાઈ, સુધીરભાઈ, મયુરભાઈ દ્વારા કરવામાં...

મુખ્યમંત્રી જ્ઞાનસાધના પરીક્ષામાં વજેપરવાડી પ્રાથમિક શાળાનું ઝળહળતું પરિણામ

વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવતા શાળાના આચાર્ય સવસાણી કિશોરભાઈએ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા મોરબી : મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજનામાં મોરબી જિલ્લાની વજેપરવાડી પ્રાથમિક શાળાના ધોરણ...

મોરબીમાં રામાનંદી સાધુ સમાજના વિદ્યાર્થીઓ માટે ફૂલ સ્કેપ નોટબુકનું વિતરણ

મોરબી : સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ મોટા મંદિર લીંબડીના મહંત મહામંડલેશ્વર 1008 લાલિતકિશોરી મહારાજની પ્રેરણાથી તેમજ માળીયા તાલુકાના રામાનંદી ગ્લોબલ ફાઉન્ડેશનના સહયોગથી રામાનંદી સાધુ સમાજના...

ચૂંટણી આચાર સહિતા પૂરી થતા જ મોરબીના પડતર પ્રશ્નોનું નિરાકરણ કરાશે : કાંતિલાલ અમૃતિયા

મોરબીમાં પ્રી મોન્સુન કામગીરી અને ગટર સફાઈનું કામ શરૂ કરવામાં આવ્યાનો દાવો મોરબી : મોરબી-માળિયા મતવિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, હાલ આચારસંહિતા હોય...