જોધપર (નદી) : છગનભાઈ મોરભાઈ બરાસરાનું અવસાન 

- text


મોરબી : જોધપર (નદી) નિવાસી છગનભાઈ મોરભાઈ બરાસરા (ઉ.વ. 70), તે વાસુદેવભાઈ (98791 54332) અને જીતેન્દ્રભાઈ (98790 78032)ના પિતા તેમજ બચુભાઈ અને ગોકળભાઈના ભાઈનું તા. 18/04/2022ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. 21/04/2022ને ગુરૂવારે સવારે 8થી 10 વાગ્યે તેમના નિવાસસ્થાને રાખેલ છે. સદગતની ઉતર ક્રિયા તથા લૌકીક વ્યવહાર તા. 28/04/2022ને ગુરૂવારે નિવાસસ્થાને અને પ્રસાદ ઉમાવંશી સમાજ સંકુલ ખાતે રાખેલ છે.

- text