ભગવનજીભાઈ મોહનભાઇ પાંચોટીયાનું અવસાન : બેસણું, લૌકિકપ્રથા મોકૂફ

- text


મોરબી : અમરનગર (રોટરી ગ્રામ) નિવાસી ભગવનજીભાઈ મોહનભાઇ પાંચોટીયા ઉં.વ. ૯૦ તે કાનજીભાઈ તથા વલ્લભભાઈના પિતાનું તારીખ ૪-૫-૨૦૨૦ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકક્રિયા મોકૂફ રાખેલ છે. સગા-સ્નેહીઓને મો.નં. ૯૯૨૫૭૨૫૬૧૧, ૯૯૧૩૨૨૨૫૭૨ તથા ૯૯૭૮૨૯૩૧૩૪૦ પર શોક સંદેશ પાઠવવા પાંચોટીયા પરિવારે અનુરોધ કર્યો છે.

- text