વાંકાનેર : કનૈયાલાલ પરષોત્તમદાસ કંસારાનું અવસાન

- text


વાંકાનેર : વાંકાનેર નિવાસી કનૈયાલાલ પરષોત્તમદાસ કંસારા, તે પરષોત્તમદાસના પુત્રનું તા.23/11/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું / બહારગામ ટેલિફોનિક બેસણું તા.25/11/2021ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન નંદવાણા શેરી, દરબાદગઢ રોડ, વાંકાનેર ખાતે રાખેલ છે. (ચંદુભાઈ મો. 87806 96139, હકાભાઈ મો.94282 68496, ધર્મેન્દ્રભાઈ મો. 98255 90190, વિપુલભાઈ મો. 99041 99852)


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text