મોરબી: વશરામભાઈ બેચરભાઈ ચીખલીયાનું અવસાન : ટેલિફોનિક બેસણું

- text


મોરબી: મૂળ મહેન્દ્રગઢ (ફગશીયા)વાસી હાલ મોરબી રહેતા વશરામભાઈ બેચરભાઈ ચીખલીયા (ઉં.વ. 74), તે, પ્રવીણભાઈ (9978098728)ના પિતા તથા મગનભાઈ, ભાણજીભાઈ, છગનભાઇ, કેશવજીભાઈ અને ડૉ. વાસુદેવભાઈ ચીખલીયાના ભાઈનું તારીખ 24/03/21ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું 26/03/21ને શુક્રવારે રાખેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને લૌકિકપ્રથા મુલત્વી રાખેલ છે.

- text