અમરેલી ગામ : રતનશીભાઈ મેઘજીભાઈ ચારોલાનું અવસાન

- text


મોરબી : અમરેલી ગામ નિવાસી રતનશીભાઈ મેઘજીભાઈ ચારોલા,તે કાંતાબેનના પતિ,નાગજીભાઈ,રણછોડભાઈ,કેશવજીભાઈ,જગદીશભાઈ, હસમુખભાઈના ભાઈ,અમરભાઈના પિતાશ્રી અને શિલ્પાબેનના સસરાનું તા.23ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.25ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન અમરેલી ખાતે રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text