મોરબી : નિર્મળાબેન જયંતીલાલ પંડ્યાનું અવસાન

મોરબી : મૂળ ધુળકોટ (આમરણ)ના વતની હાલ મોરબી નિવાસી નિર્મળાબેન જયંતીલાલ પંડ્યા (ઉં.વ. ૮૭) તા. ૧૮-૦૧-૨૦૨૧ને સોમવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું...

મોરબી :ગોદાવરીબેન રવજીભાઇ ધામેચાનું અવસાન

મોરબી : દરજી મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિના મોટા દહીંસરા નિવાસી ગોદાવરીબેન રવજીભાઇ ધામેચા તે સ્વ.રવજીભાઇ મગનભાઈ ધામેચાના ધર્મપત્ની તથા ચંદુભાઈ, નટુભાઈ, દિનેશભાઇ, સુરેશભાઈ,...

મહેન્દ્રનગર : હરખજીભાઈ અવચરભાઈ સનાવડાનું અવસાન

મોરબી : મહેન્દ્રનગર નિવાસી હરખજીભાઈ અવચરભાઈ સનાવડા (ઉ.વ.85) તે મનહરભાઈ અને મુકેશભાઈના પિતાનું તા.3 ને રવિવારે અવસાન થયું છે. હાલ.કોરોના મહામારીને ધ્યાને લઈને સદગતનું...

મોરબી નિવાસી ઊર્મિલાબેન ફેફરનું અવસાન

મોરબી : મૂળ અદેપર હાલ મોરબી નિવાસી ઊર્મિલાબેન ગજેન્દ્રભાઈ ફેફર તે ગજેન્દ્રભાઈ જીવરાજભાઈ ફેફર (મો.નં. 98253 43319)ના પત્ની, જયભાઈ ગજેન્દ્રભાઈ ફેફર (મો.નં. 87587 13179),...

મોરબી : લક્ષ્મીબેન દેવજીભાઇ કોરીંગાનું અવસાન

મોરબી : મૂળ સખપર હાલ મોરબી નિવાસી લક્ષ્મીબેન દેવજીભાઇ કોરીંગા (ઉ.વ. 98), તે દેવજીભાઇના ધર્મપત્ની, રણછોડભાઈ, સવદાસભાઈ, પ્રભુભાઈ અને ચંદુભાઈના માતૃશ્રી તેમજ કસ્તુરબેન, વનીતાબેન,...

23 ઓગસ્ટ : રાત્રે 8 થી 10 વાગ્યામાં ટંકારામાં આભ ફાટ્યું : બે કલાકમાં...

  આજના દિવસનો સાડા નવ ઇંચ વરસાદ થયો : ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદથી જનજીવન ખોરવાયુ ટંકારા : ટંકારામાં આજે રાત્રે છેલ્લા બે કલાકમાં આભ ફાટ્યું...

અવસાન નોંધની યાદી : 29 એપ્રિલ (08:00 PM)

બેલા (રં.) : ઠાકરશીભાઈ ગોવિંદભાઈ અઘારાનું અવસાન મોરબી : બેલા (રંગપર) નિવાસી ઠાકરશીભાઈ ગોવિંદભાઈ અઘારા, તે નરભેરામભાઈ, ચંદુભાઈ અને ભૂપતભાઇના પિતાનું તા. 27/04/2021ને મંગળવારના રોજ...

મોરબી : વિનોદભાઈ ધરમશીભાઈ રાણપરાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વિનોદભાઈ ધરમશીભાઈ રાણપરા, તે સ્વ. ધરમશીભાઈ ઘેલાભાઈ રાણપરાના પુત્ર, રમેશભાઈ ધરમશીભાઈ રાણપરા (મો. ૯૪૨૯૪ ૧૮૩૩૫), ઇન્દુભાઈ ધરમશીભાઈ રાણપરા (મો. ૯૪૨૯૪...

મોરબી નિવાસી ગુણવંતરાય મોરી (નિવૃત્ત પોર્ટ કર્મચારી)નું અવસાન

મોરબી : મોરબી નિવાસી નવલખીવાળા ગુણવંતરાય કલ્યાણજીભાઈ મોરી નિવૃત પોર્ટ કર્મચારી (ઉંમર વર્ષ 78) તે સ્વ. જેઠાભાઈ, સ્વ.નારણભાઈના ભાઈ, તે જીતેશભાઈ, રમેશભાઈ તથા શોભનાબેનના...

આમરણ : રમણીકભાઈ ગોવિંદભાઈ પાંચોટીયાનું અવસાન

મોરબી : મૂળગામ આમરણ હાલ નવસારી નિવાસી રમણીકભાઈ ગોવિંદભાઈ પાંચોટીયા(ઉ.વ.53),તે ભગવાનદાસના કાકા,આકાશ,ધર્મિનના પિતાશ્રી,દિલીપભાઈના ભત્રીજા અને સુરેશભાઈના ભાઈનું તા.18ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : ચેક રિટર્ન કેસમાં ભાગીદારને એક વર્ષની સજા

મંડપ સર્વિસના ભાગીદારીના ધંધામાં ઉપાડ લીધા બાદ આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો મોરબી : મોરબીમાં ભાગીદારે ઉપાડ તરીકે લીધેલી રકમ પૈકીની રૂ.૪...

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...