આમરણ : રમણીકભાઈ ગોવિંદભાઈ પાંચોટીયાનું અવસાન

- text


મોરબી : મૂળગામ આમરણ હાલ નવસારી નિવાસી રમણીકભાઈ ગોવિંદભાઈ પાંચોટીયા(ઉ.વ.53),તે ભગવાનદાસના કાકા,આકાશ,ધર્મિનના પિતાશ્રી,દિલીપભાઈના ભત્રીજા અને સુરેશભાઈના ભાઈનું તા.18ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.21ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે સ્વાગત હોલ,રવાપર ચોક્ડી મોરબી ખાતે રાખેલ છે.

- text

- text