અવસાન નોંધની યાદી : 28 એપ્રિલ (10:00 AM)

- text


બેલા (રં.) : પરસોતમભાઈ કુંવરજીભાઈ અઘારાનું અવસાન

મોરબી : બેલા (રં.) નિવાસી પરસોતમભાઈ કુંવરજીભાઈ અઘારા તે, રમેશભાઈ અને અશ્વિનભાઈના પિતાનું તારીખ 27/04/2021ને મંગળવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને લૌકિકક્રિયા તથા બેસણું બંધ રાખેલ છે. સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. (અશ્વિનભાઈ મો.નં.-99131 49619, રમેશભાઈ મો.નં.-99092 16390)


ચમનપર : અમરતબેન છગનભાઈ અઘારાનું અવસાન

મોરબી : ચમનપર નિવાસી અમરતબેન છગનભાઈ અઘારા (ઉમર વર્ષ 72), તે છગનભાઈ નરશીભાઈના ધર્મપત્નીનું તારીખ 26/04/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તારીખ 29/04/2021ને ગુરુવારે સવારે 9થી 11 કલાકે રાખેલ છે. (મો.નં. 98248 02438, 94287 92972, 95101 40872, 96877 54101, 96871 10770, 97274 51577, 88491 71478, 78747 21062)

- text


મોરબી : બુદ્ધિપ્રસાદ નટવરલાલ ભટ્ટનું અવસાન

મોરબી : મોરબી નિવાસી બુદ્ધિપ્રસાદ નટવરલાલ ભટ્ટ, તે ચંદ્રેશભાઇ, મનીષભાઈ અને જયેશભાઈના પિતાશ્રી (વાઘેશ્વરી મંદિરના પૂજારી-મોરબી) તેમજ પરેશભાઈ અને મહેશભાઈના મોટાભાઈ તથા જય, નિશ્રય, ધવલ, ધ્રુવી અને મુદ્રાના દાદાનું તારીખ 27/04/2021ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 29/04/2021ને ગુરુવારના રોજ સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. (ચંદ્રેશભાઇ 90990 11916, મનીષભાઈ 87807 45743, જયેશભાઈ 97129 52705, જ્યોતિબેન 99749 38814, સ્મિતાબેન 94282 80629, સોનલબેન 88490 41031)

- text