અવસાન નોંધની યાદી : 29 એપ્રિલ (08:00 PM)

- text


બેલા (રં.) : ઠાકરશીભાઈ ગોવિંદભાઈ અઘારાનું અવસાન

મોરબી : બેલા (રંગપર) નિવાસી ઠાકરશીભાઈ ગોવિંદભાઈ અઘારા, તે નરભેરામભાઈ, ચંદુભાઈ અને ભૂપતભાઇના પિતાનું તા. 27/04/2021ને મંગળવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. (નરભેરામભાઈ મો.નં. 99784 86882, ચંદુભાઈ મો.નં. 97278 71795, ભૂપતભાઇ મો.નં. 98793 27375, યોગેશભાઈ મો.નં. 99094 58478)


મહેન્દ્રનગર: વસંતભાઈ નાનજીભાઈ પનારાનું અવસાન

મોરબી: મૂળ ગજડી હાલ મહેન્દ્રનગર નિવાસી વસંતભાઈ નાનજીભાઈ પનારા ઉં.વ. 46 તે, મનીષાબેનના પતિ તથા યશના પિતા તથા સુંદરજીભાઈ (9909595546) અને ચતુરભાઈ (9879030098)ના ભાઈનું તારીખ 28ને બુધવારે અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને લૌકિકપ્રથા તથા સદગતનું બેસણું બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ વ્યક્ત કરી શકે છે.


મોટા ખીજડીયા : 100 વર્ષીય રૂગનાથભાઈ રૂપાભાઈ જગોદરાનું અવસાન

ટંકારા : મોટા ખીજડીયા નિવાસી રૂગનાથભાઈ રૂપાભાઈ જગોદરા (ઉંમર વર્ષ 100), તે રવજીભાઈ (95377 51702), લીંબાભાઇ (99258 94152) અને મનજીભાઈ (99092 81690) અને અંબારામભાઈ (87808 08847)ના પિતાનું તારીખ 28/04/2021ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (કેતનભાઇ 73598 18880)


શિવનગર (પંચાસર) : શામજીભાઈ તળશીભાઈ કાનાણીનું અવસાન

મોરબી : શિવનગર (પંચાસર) નિવાસી શામજીભાઈ તળશીભાઈ કાનાણી (ઉ.વ. 67), તે લાભુબેનના પતિ, વિપુલભાઈના પિતા તેમજ મનજીભાઈ તથા મહાદેવભાઈના ભાઈનું તા. 29/04/2021ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (વિપુલભાઈ શામજીભાઈ કાનાણી – ૯૯૨૫૬ ૪૪૬૧૪, મનજીભાઈ તળશીભાઈ કાનાણી – ૯૦૩૩૧ ૫૦૮૫૪, મહાદેવભાઈ તળશીભાઈ કાનાણી (ભાઈ) – ૯૬૩૮૨ ૦૬૩૯૦, ધર્મેશભાઈ છગનભાઈ કાનાણી – ૯૬૩૮૨ ૦૨૫૨૭)

- text


જોધપર (નદી) : ગોદાવરીબેન ભુદરભાઈ બરાસરા અને પ્રવીણભાઈ ભુદરભાઈ બરાસરાનું અવસાન

મોરબી : જોધપર (નદી) નિવાસી ગોદાવરીબેન ભુદરભાઈ બરાસરા (ઉંમર વર્ષ 85)નું તારીખ 25/04/2021ને રવિવારે અવસાન થયેલ છે. તેમજ સ્વ. ગોદાવરીબેનના પુત્ર પ્રવીણભાઈ ભુદરભાઈ બરાસરા (ઉમર વર્ષ 46), તે શારદાબેનના પતિ, કુંવરજીભાઇના ભત્રીજા, સ્વ. ભાણજીભાઈ, મનસુખભાઈ (99095 95630), રમેશભાઈ (99799 99542) અને રતિલાલભાઈના ભાઈ, ડેનિશભાઈ (98256 38493) અને રાધાબેનના પિતાનું તારીખ 29/04/2021ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.


ખાખરાળા : રંજનબેન બાબુભાઈ સદાતિયાનું અવસાન

મોરબી : ખાખરાળા નિવાસી રંજનબેન બાબુભાઈ સદાતિયા (ઉ.વ. ૬૫)નું તા. ર૯-૦૪-૨૦૨૧ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બેસણું તથા લોકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (બાબુભાઈ ૯૦૯૯૮ ૧૪૯૦ર, રમેશભાઈ ૯૫૩૭૭ પ૬૪૭૭, જીતુભાઈ ૮૪૬૯૮ ૭ર૭૭૩, પરેશભાઈ ૯૭ર૭૫ ર૭૦ર૦, અશોકભાઈ ૯૯૭૯૬ ૨૭૦૬૧)


 

- text