મોરબીના સરોજબેન પ્રફુલ્લચંદ્ર દોશીનું અવસાન
મોરબી : મોરબીનિવાસી સરોજબેન પ્રફુલ્લચંદ્ર દોશી, તે પ્રફુલ્લચંદ્ર ઉમિયાશંકર ડોશીના ધર્મપત્ની, મેહુલ, હિના, સ્વાતિ, શિલ્પા, નેહા, રેશ્મા, ભાવિના માતા, ગોપીબેનના સાસુ, સાવરકુંડલાવાળા ભગવાનજીભાઈ હીરાચંદભાઈ...
મોરબી નિવાસી વજીબેન મોરડીયાનું અવસાન
મોરબી: મોરબી નિવાસી વજીબેન મહાદેવભાઈ મોરડીયા(ઉ.વ. 101) તે સ્વ. રામજીભાઈ મોરડીયા તથા ઈશ્વરભાઈ મોરડીયા તથા ગોવિંદભાઈ મોરડીયાના માતા, તે સ્વ. રંજનબેન રામજીભાઈ મોરડીયા તથા...
મહેન્દ્રનગર : કાનજીભાઇ શામજીભાઇ બરાસરાનું અવસાન
મોરબી : મૂળ નસીતપર હાલ મહેન્દ્રનગર નિવાસી કાનજીભાઇ શામજીભાઇ બરાસરા (ઉ.વ. 93), તે ભાણજીભાઇના ભાઈનું તા. 09/02/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું...
વવાણીયા રામબાઈ મંદિરના મહંતનો જીવનદીપ બુઝાયો
મોરબી : માળીયા તાલુકાના વાવણીયા ગમે આવેલા માતૃશ્રી રામબાઈ મંદિરના મહંત જગન્નાથજી મહારાજનો આજે જીવનદીપ બુઝાયો છે. જેમાં રામબાઈ મંદિરના મહંત જગન્નાથજી મહારાજનું આજે...
લખધીરનગર (નવાગામ) નિવાસી મીનાબેન સનાવડાનું અવસાન
મોરબી : લખધીરનગર (નવાગામ) નિવાસી મીનાબેન ભીખાલાલ સનાવડા (ઉ.વ.48) તે ભીખાલાલ વશરામભાઈ સનાવડા (95860 93996)ના પત્ની, વિનોદભાઈ વશરામભાઈ સનાવડાના ભાભી, ઉત્તમભાઈ ભીખાભાઈ સનાવડા, રાજભાઈ...
મોરબી : ધરમશીભાઈ લોરીયા તથા જ્યોત્સનાબેન લોરીયાનું નિધન, શનિવારે બેસણું
મોરબી : મૂળ વેજલપર હાલ મોરબી નિવાસી ધરમશીભાઈ મધુભાઈ લોરીયા ( ઉ.વ.65) તથા જ્યોત્સનાબેન ધરમશીભાઈ લોરીયા( ઉ.વ.60)નું તા.21ને બુધવારના રોજ નિધન થયેલ છે. તેઓ...
સમલી : સમજુબેન વિઠ્ઠલભાઈ એરવાડિયાનું અવસાન
મોરબી: મોરબી નિવાસી સમજુબેન વિઠ્ઠલભાઈ એરવાડિયાનું તા.૨૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૩ને શનિવારના રોજ સાંજે ૩ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન...
મોરબીના કેશવનગર નિવાસી અવચરભાઈ કુનપરાનું અવસાન
મોરબી : મોરબીના કેશવનગર (જીવાપર) નિવાસી અવચરભાઈ ચતુરભાઈ કુનપરા (ઉમર વર્ષ 81) તે મનસુખભાઈ કુનપરા (8156009408)ના પિતાનું તારીખ 11/4/2023ના રોજ અવસાન થયું છે. જેમની...
મોરબી : મગનભાઈ ગોવિદભાઈ પડસુબિયાનું અવસાન, સોમવારે બેસણું
મોરબી : મોરબીના નાની વાવડી ગામના વતની મગનભાઈ ગોવિદભાઈ પડસુબિયા ઉ.વ.74 તે દીપકભાઈના પિતા અને પુનિત અને પાર્થના દાદાનું તા.9 ના રોજ અવસાન થયું...
મોરબી : પાણી પુરવઠાના નિવૃત ઈજનેર પદ્મકાંતભાઈ ભાનુશંકર રાવલનું અવસાન
મોરબી : પાણી પુરવઠા બોર્ડના નિવૃત નાયબ કાર્યપાલક ઈજનેર પદ્મકાંતભાઈ ભાનુશંકર રાવલ (ઉં. વ.67) તે ચંદ્રેશભાઈ (ગોવા) અને મેઘનાબેન કૌશિકભાઈ રાવલના (રાજકોટ) પિતા તથા...