મોરબીના સરોજબેન પ્રફુલ્લચંદ્ર દોશીનું અવસાન

મોરબી : મોરબીનિવાસી સરોજબેન પ્રફુલ્લચંદ્ર દોશી, તે પ્રફુલ્લચંદ્ર ઉમિયાશંકર ડોશીના ધર્મપત્ની, મેહુલ, હિના, સ્વાતિ, શિલ્પા, નેહા, રેશ્મા, ભાવિના માતા, ગોપીબેનના સાસુ, સાવરકુંડલાવાળા ભગવાનજીભાઈ હીરાચંદભાઈ...

મોરબી નિવાસી વજીબેન મોરડીયાનું અવસાન

મોરબી: મોરબી નિવાસી વજીબેન મહાદેવભાઈ મોરડીયા(ઉ.વ. 101) તે સ્વ. રામજીભાઈ મોરડીયા તથા ઈશ્વરભાઈ મોરડીયા તથા ગોવિંદભાઈ મોરડીયાના માતા, તે સ્વ. રંજનબેન રામજીભાઈ મોરડીયા તથા...

મહેન્દ્રનગર : કાનજીભાઇ શામજીભાઇ બરાસરાનું અવસાન

મોરબી : મૂળ નસીતપર હાલ મહેન્દ્રનગર નિવાસી કાનજીભાઇ શામજીભાઇ બરાસરા (ઉ.વ. 93), તે ભાણજીભાઇના ભાઈનું તા. 09/02/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું...

વવાણીયા રામબાઈ મંદિરના મહંતનો જીવનદીપ બુઝાયો

મોરબી : માળીયા તાલુકાના વાવણીયા ગમે આવેલા માતૃશ્રી રામબાઈ મંદિરના મહંત જગન્નાથજી મહારાજનો આજે જીવનદીપ બુઝાયો છે. જેમાં રામબાઈ મંદિરના મહંત જગન્નાથજી મહારાજનું આજે...

લખધીરનગર (નવાગામ) નિવાસી મીનાબેન સનાવડાનું અવસાન

મોરબી : લખધીરનગર (નવાગામ) નિવાસી મીનાબેન ભીખાલાલ સનાવડા (ઉ.વ.48) તે ભીખાલાલ વશરામભાઈ સનાવડા (95860 93996)ના પત્ની, વિનોદભાઈ વશરામભાઈ સનાવડાના ભાભી, ઉત્તમભાઈ ભીખાભાઈ સનાવડા, રાજભાઈ...

મોરબી : ધરમશીભાઈ લોરીયા તથા જ્યોત્સનાબેન લોરીયાનું નિધન, શનિવારે બેસણું

  મોરબી : મૂળ વેજલપર હાલ મોરબી નિવાસી ધરમશીભાઈ મધુભાઈ લોરીયા ( ઉ.વ.65) તથા જ્યોત્સનાબેન ધરમશીભાઈ લોરીયા( ઉ.વ.60)નું તા.21ને બુધવારના રોજ નિધન થયેલ છે. તેઓ...

સમલી : સમજુબેન વિઠ્ઠલભાઈ એરવાડિયાનું અવસાન

મોરબી: મોરબી નિવાસી સમજુબેન વિઠ્ઠલભાઈ એરવાડિયાનું તા.૨૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૩ને શનિવારના રોજ સાંજે ૩ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન...

મોરબીના કેશવનગર નિવાસી અવચરભાઈ કુનપરાનું અવસાન

મોરબી : મોરબીના કેશવનગર (જીવાપર) નિવાસી અવચરભાઈ ચતુરભાઈ કુનપરા (ઉમર વર્ષ 81) તે મનસુખભાઈ કુનપરા (8156009408)ના પિતાનું તારીખ 11/4/2023ના રોજ અવસાન થયું છે. જેમની...

મોરબી : મગનભાઈ ગોવિદભાઈ પડસુબિયાનું અવસાન, સોમવારે બેસણું

મોરબી : મોરબીના નાની વાવડી ગામના વતની મગનભાઈ ગોવિદભાઈ પડસુબિયા ઉ.વ.74 તે દીપકભાઈના પિતા અને પુનિત અને પાર્થના દાદાનું તા.9 ના રોજ અવસાન થયું...

મોરબી : પાણી પુરવઠાના નિવૃત ઈજનેર પદ્મકાંતભાઈ ભાનુશંકર રાવલનું અવસાન

મોરબી : પાણી પુરવઠા બોર્ડના નિવૃત નાયબ કાર્યપાલક ઈજનેર પદ્મકાંતભાઈ ભાનુશંકર રાવલ (ઉં. વ.67) તે ચંદ્રેશભાઈ (ગોવા) અને મેઘનાબેન કૌશિકભાઈ રાવલના (રાજકોટ) પિતા તથા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: શ્રી જલારામ મંદિર મહિલા મંડળે પ્રસૂતા મહિલાઓને આપ્યો ઘીનો શીરો

Morbi: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ શ્રી જલારામ પ્રાર્થના...

VACANCY : NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ...

ખાખરાળા ગામે 10 મેએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

મોરબી : ખાખરાળા ગામે ખોડીયાર મંદિરના બ્રહ્મલીન મહંતા વસંત માના નવનિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી...

છત લીકેજ કે ભેજની સમસ્યા છે ? માઁ આશાપુરા કેમિકલ વોટરપ્રુફિંગ કરી આપશે, 10...

  સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...