મોરબી નિવાસી વિનુભાઇ મનુભાઈ ગોહેલનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી ગોહેલ વિનુભાઇ મનુભાઈ (ઉ.વ.67) તે પ્રતિકભાઈના પિતા તેમજ મહાદેવભાઈ, દિનેશભાઈ અને રાજુભાઈના ભાઈનું તા. 9ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 12ને ગુરૂવારે તેમના નિવાસ સ્થાન મકાન નં. 146, ન્યુ રીલીફ નગર (સામાકાંઠે), મોરબી-2 ખાતે રાખ્યું છે.

- text

- text