મોરબી નિવાસી અંબારામભાઈ મોરડિયા (ભગત)નું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી અંબારામભાઈ રણછોડભાઈ મોરડિયા (ભગત) (ઉં. વ. 77) તે બજરંગભાઈ અંબારામભાઈ મોરડિયાના પિતા, રાઘવજીભાઈ મોરડિયા, વનુભાઈ મોરડિયા, નરભેરામભાઈ મોરડિયાના ભાઈ, વેદકુમાર બજરંગભાઈ મોરડીયાના દાદાનું તારીખ 27-7-2023 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-7-2023 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે ગોકુલ મથુરા સોસાયટી, સંતકૃપા એપાર્ટમેન્ટ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text