લખધીરનગર (નવાગામ) નિવાસી મીનાબેન સનાવડાનું અવસાન

- text


મોરબી : લખધીરનગર (નવાગામ) નિવાસી મીનાબેન ભીખાલાલ સનાવડા (ઉ.વ.48) તે ભીખાલાલ વશરામભાઈ સનાવડા (95860 93996)ના પત્ની, વિનોદભાઈ વશરામભાઈ સનાવડાના ભાભી, ઉત્તમભાઈ ભીખાભાઈ સનાવડા, રાજભાઈ ભીખાભાઈ સનવડાના માતા તથા ગૌરવભાઈ વિનોદભાઈ સનાવડાના કાકીનું તારીખ 12/10/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 16/10/2023ને સોમવારે સવારે 8:00 થી 10:00 કલાકે તેમના નિવાસસ્થાન લખધીરનગર (નવાગામ) મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text