ટંકારા : વાઘગઢ નિવાસી યશકુમાર છગનભાઇ બારૈયાનું નિધન

ટંકારા : ટંકારાના વાઘગઢ નિવાસી યશકુમાર છગનભાઇ બારૈયા ( ઉ.વ.22) તે છગનભાઇ રવજીભાઈ બારૈયાના પુત્ર, કિશોરભાઈ રવજીભાઈ બારૈયા, વિનોદભાઈ રવજીભાઈ બારૈયાના ભત્રીજાનું તા. 12ને...

મોરબી નિવાસી રોશનબેન પલેજાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી પલેજા રોશનબેન તે ઈબ્રાહીમભાઈ હાજીભાઈ પલેજાના પત્નીનું તા.2 ને ગુરૂવારે અવસાન થયું છે. સદગતની જીયારત તા. 4ને શનિવારે સવારે 9:30...

વાંકાનેર નિવાસી શબ્બીરભાઈ ઈબ્રાહીમભાઈ હાથીનું અવસાન 

વાંકાનેર : શબ્બીરભાઈ ઈબ્રાહીમભાઈ હાથી (ઉ.વ.67) તે કાસીમભાઈ, સ્વ. સૈફુદદીનભાઈ, સ્વ. હાતીમભાઈ, તાહેરભાઈ ડીશવારાના ભાઈ, હુસેન ભાઈ (બાબજી સ્ટોર્સ વાળા) ના પિતાનું અવસાન થયું...

મોરબી : પરમાર જીલુભા લાખુભાનું અવસાન

મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામના નિવાસી પરમાર જીલુભા લાખુભા (ઉ.વ.76) તે ગિરિરાજસિંહ, રવિરાજસિંહ તથા ઇન્દ્રરાજસિંહના પિતા તેમજ હર્ષદીપસિંહ, ઋતુરાજસિંહ, દિગ્વિજયસિંહ, રુદ્રપ્રતાપસિંહ, પૃથ્વીરાજસિંહ, પ્રદ્યુમનસિંહ,...

મોરબી : પત્રકાર જનક રાજાના પિતાનું અવસાન, રાત્રે 9 કલાકે સ્મશાનયાત્રા

મોરબી : શાંતિલાલ લાલજીભાઈ રાજા તે જનક રાજા ( પત્રકાર)ના પિતાનું તા. 5ને શુક્રવારના રોજ થયેલ છે. સદગતની સ્મશાનયાત્રા રાત્રે ૯ કલાકે તેમના નિવાસસ્થાન...

મોરબી : શારદાબેન રતિલાલ રાચ્છનું અવસાન

મોરબી : મોરબી નિવાસી શારદાબેન રતિલાલ રાચ્છ(ઉ.વ.83),રતિલાલ રામજીભાઈ રાચ્છના પત્ની,પ્રકાશભાઈ રાચ્છ તથા અશોકભાઈ રાચ્છ,નિલાબેન ગીરીશભાઈ ભીંડોરા,આશાબેન કેશવલાલ જોબનપુત્રાના માતાશ્રી તથા વૈભવ, ગૌરવ,હર્ષના દાદીમાં,સ્વ.પ્રભુદાસ હિરજી...

આમરણ નિવાસી ઈન્દુબેન અમૃતલાલ ઝીંઝુવાડીયાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના આમરણ નિવાસી સોની ઝીંઝુવાડીયા ઈન્દુબેન અમૃતલાલ તે અમૃતલાલ ઝવેરચંદ ઝીંઝુવાડીયાના પત્નિ, હસમુખભાઈ (9924612511), અશોકભાઈ (9925453423), પ્રફુલાબેન, કુસુમબેનના માતા, કિરીટભાઈ (9925396133),...

ઘુંટુ નિવાસી વેણીલાલ પંડ્યાનું અવસાન

  મોરબી: મૂળ ઘુંટુ નિવાસી વેણીલાલ પ્રાણજીવનભાઈ પંડ્યા (ઉં. વ. 97) તે કિશનભાઈ પંડ્યા તથા દિનેશભાઈ પંડ્યા તથા ચંદુભાઈ પંડ્યાના પિતા, તે જયેશ દિનેશભાઈ પંડ્યા...

મોરબી : જબુબેન વીરજીભાઈ શેરસીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી જબુબેન વીરજીભાઈ શેરસીયા, તે હરીભાઈ વીરજીભાઈ સેરસીયા, સ્વ. મણીલાલ વીરજીભાઈ સેરસીયા અને મનસુખભાઈ વીરજી ભાઈ સેરસીયાના માતુશ્રી તેમજ નીરજભાઈ હરીભાઈ...

મોરબી નિવાસી ભીખાભાઈ જોટાણીયાનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી ભીખાભાઈ ગોવિંદભાઈ જોટાણીયા (ઉં.વ. 70) તે અરવિંદભાઈ ભીખાભાઈ જોટાણીયા (મો.નં. 99985 25530) તથા અશ્વિનભાઈ ભીખાભાઈ જોટાણીયા તથા જયેશભાઈ ભીખાભાઈ જોટાણીયાના પિતાનું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : ચેક રિટર્ન કેસમાં ભાગીદારને એક વર્ષની સજા

મંડપ સર્વિસના ભાગીદારીના ધંધામાં ઉપાડ લીધા બાદ આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો મોરબી : મોરબીમાં ભાગીદારે ઉપાડ તરીકે લીધેલી રકમ પૈકીની રૂ.૪...

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...