મોરબી : શારદાબેન રતિલાલ રાચ્છનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી શારદાબેન રતિલાલ રાચ્છ(ઉ.વ.83),રતિલાલ રામજીભાઈ રાચ્છના પત્ની,પ્રકાશભાઈ રાચ્છ તથા અશોકભાઈ રાચ્છ,નિલાબેન ગીરીશભાઈ ભીંડોરા,આશાબેન કેશવલાલ જોબનપુત્રાના માતાશ્રી તથા વૈભવ, ગૌરવ,હર્ષના દાદીમાં,સ્વ.પ્રભુદાસ હિરજી વડેરા તથા સ્વ.વલ્લભદાસ હીરજી વડેરાના બહેનનું તા.૧૭/૦૫/૨૦૨૨ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદળી તા.20/05/2022,ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાકે જલારામ મંદિર, અયોઘ્યા પુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.પ્રકાશભાઈ રતિલાલ રાચ્છ મો.99241 21260,અશોકભાઈ રતિલાલ રાચ્છ મો.63541 50201

- text

- text