આમરણ નિવાસી ઈન્દુબેન અમૃતલાલ ઝીંઝુવાડીયાનું અવસાન

- text


મોરબી : મોરબી તાલુકાના આમરણ નિવાસી સોની ઝીંઝુવાડીયા ઈન્દુબેન અમૃતલાલ તે અમૃતલાલ ઝવેરચંદ ઝીંઝુવાડીયાના પત્નિ, હસમુખભાઈ (9924612511), અશોકભાઈ (9925453423), પ્રફુલાબેન, કુસુમબેનના માતા, કિરીટભાઈ (9925396133), જીજ્ઞેશભાઈ, પ્રિયંકભાઈ, રવિભાઈના દાદી, ચોક્સી ચંદુલાલ નીમચંદભાઈ (રાજકોટ નિવાસી) ના દીકરી, હરિલાલ, વિનોદરાય અને બ્રિજેન્દ્રભાઈના બહેનનું તા. 8 ને મંગળવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 10 ને ગુરૂવારે બપોરના 3 થી 5 કલાકે ફુલબાઈ સતી માનું મંદિર, એસ.ટી.બસ સ્ટેન્ડ સામે, આમરણ,તા.જી મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text