મોરબી : જબુબેન વીરજીભાઈ શેરસીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જબુબેન વીરજીભાઈ શેરસીયા, તે હરીભાઈ વીરજીભાઈ સેરસીયા, સ્વ. મણીલાલ વીરજીભાઈ સેરસીયા અને મનસુખભાઈ વીરજી ભાઈ સેરસીયાના માતુશ્રી તેમજ નીરજભાઈ હરીભાઈ સેરસીયાના દાદીનું તા. 18/05/2022ને બુધવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 21/05/2022 ને શનિવાર સવારે 8 થી 10 વાગ્યે ગોકુલ-મથુરા સોસાયટી, હરી કૃપા એપાર્ટમેન્ટ, ઉમીયા સકઁલની બાજુમાં, મોટી કેનાલ નજીક, મોરબી ખાતે રાખેલ છે. (મો. 97276 31754, મો. 99256 72032)

- text

- text