મોરબી નિવાસી રોશનબેન પલેજાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી પલેજા રોશનબેન તે ઈબ્રાહીમભાઈ હાજીભાઈ પલેજાના પત્નીનું તા.2 ને ગુરૂવારે અવસાન થયું છે. સદગતની જીયારત તા. 4ને શનિવારે સવારે 9:30 કલાકે ભારત નગર, સર્કિટ હાઉસની સામે, વર્ધમાન નગરની પાછળ, સામાકાંઠે- મોરબી-2 ખાતે રાખવામાં આવી છે.

- text

- text