- text
મોરબી : મોરબી નિવાસી પલેજા રોશનબેન તે ઈબ્રાહીમભાઈ હાજીભાઈ પલેજાના પત્નીનું તા.2 ને ગુરૂવારે અવસાન થયું છે. સદગતની જીયારત તા. 4ને શનિવારે સવારે 9:30 કલાકે ભારત નગર, સર્કિટ હાઉસની સામે, વર્ધમાન નગરની પાછળ, સામાકાંઠે- મોરબી-2 ખાતે રાખવામાં આવી છે.
- text
- text