ઘુંટુ નિવાસી વેણીલાલ પંડ્યાનું અવસાન

- text


 

મોરબી: મૂળ ઘુંટુ નિવાસી વેણીલાલ પ્રાણજીવનભાઈ પંડ્યા (ઉં. વ. 97) તે કિશનભાઈ પંડ્યા તથા દિનેશભાઈ પંડ્યા તથા ચંદુભાઈ પંડ્યાના પિતા, તે જયેશ દિનેશભાઈ પંડ્યા તથા ધીમંત દિનેશભાઈ પંડ્યા તથા ભાવેશ કિશનભાઈ પંડ્યા તથા ગોપાલ ચંદુભાઈ પંડ્યાના દાદાનું તારીખ 31-1-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 3-2-2023 ને શુક્રવારે બપોરે 3 થી 5 કલાકે પરેચા સમાજની વાડી, મોરબી-હળવદ હાઇવે, ઘુંટુ ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text