ટંકારા : વાઘગઢ નિવાસી યશકુમાર છગનભાઇ બારૈયાનું નિધન

- text


ટંકારા : ટંકારાના વાઘગઢ નિવાસી યશકુમાર છગનભાઇ બારૈયા ( ઉ.વ.22) તે છગનભાઇ રવજીભાઈ બારૈયાના પુત્ર, કિશોરભાઈ રવજીભાઈ બારૈયા, વિનોદભાઈ રવજીભાઈ બારૈયાના ભત્રીજાનું તા. 12ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.15ને સોમવારના રોજ સવારે 8થી 11 વાઘગઢ મુકામે આવેલ નિવાસ સ્થાને રાખેલ છે.

- text

- text