મોરબી : વિજયાબેન કેશુભાઈ વાઘેલાનું અવસાન, સોમવારે બેસણું

- text


મોરબી : બેલા (રંગપર) નિવાસી વાણંદ વિજયાબેન કેશુભાઈ વાઘેલા (ઉ.વ. 91), તે સ્વ. કેશુભાઈ ટપુભાઈ વાઘેલાના ધર્મપત્ની, ચંદ્રકાન્તભાઈ, ચમનભાઈ, રાજુભાઈ, દિલીપભાઈ, અનસૂયાબેન, સ્વ. મધુબેન તથા રમાબેનના માતાનું તા. 27/12/2019ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 30/12/2019ના રોજ બપોરે 2થી 5 કલાકે તેમના નિવાસસ્થાન બેલા ખાતે રાખેલ છે.

- text