વાંકાનેર : કિર્તીકુમાર પ્રેમજીભાઈ પરમાર (એડવોકેટ નોટરી)નું અવસાન

- text


વાંકાનેર : વાંકાનેર નિવાસી કિર્તીકુમાર પી. પરમાર (એડવોકેટ નોટરી, ઉ.વ. 51), તે પ્રેમજીભાઇ કાનજીભાઇ પરમારના પુત્ર, રાજુભાઇ પરમાર તથા પ્રદિપભાઇ પરમારના નાના ભાઇ તેમજ ઋતિક અને આર્યનના પિતાશ્રીનું તા. 13/10/2020ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 15/10/2020ને ગુરુવારના રોજ સવારે 10થી 11 વાગ્યા સુધી રાખેલ છે. (ઋતિક પરમાર 91065 33211, 98249 92988)

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text