મોરબી : કંચનબેન જયંતિલાલ સોમૈયાનું અવસાન

- text


મોરબી : માથક નિવાસી કંચનબેન જયંતિલાલ સોમૈયા, તે સ્વ. જયંતિલાલ અંદરજીભાઈ સોમૈયાના પત્ની તેમજ ભરતભાઈ (૯૩૨૮૦ ૧૭૧૧૮) તથા મહેશભાઇ (૯૪૨૮૨ ૭૭૭૫૭)ના માતૃશ્રી તેમજ નિશાબેન પંડિત, શીતલબેન કટારીયા, રિધ્ધિબેન રવેશિયા તથા યોગેશભાઈ તથા હેતલબેન સોમૈયાનાં દાદીનું તા – ૧૨/૧૦/૨૦૨૦ ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા – ૧૬/૧૦/૨૦૨૦ ના શુક્રવારે સાંજે ૫:૦૦ થી ૬:૦૦ રાખેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text