મહેન્દ્રનગર : કાનજીભાઇ શામજીભાઇ બરાસરાનું અવસાન

- text


મોરબી : મૂળ નસીતપર હાલ મહેન્દ્રનગર નિવાસી કાનજીભાઇ શામજીભાઇ બરાસરા (ઉ.વ. 93), તે ભાણજીભાઇના ભાઈનું તા. 09/02/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. 11/02/2021ને ગુરૂવારે સવારે 9થી 11 કલાકે ધાયડી વિસ્તાર, નવા ગેટની અંદર, હળવદ ચોકડી ખાતે રાખેલ છે. (જયંતિભાઇ ઠાકરશીભાઇ કોરડીયા 97268 07127)

- text

- text