વાંકાનેર : વજુભાઇ વલ્લભદાસ કાગડાનું અવસાન

- text


વાંકાનેર : વાંકાનેર નિવાસી કંસારા વજુભાઇ વલ્લભદાસ કાગડા (ઉ.વ. 87), તે વલ્લભદાસ કરશનદાસ કાગડાના મોટા પુત્ર, હરેશભાઇ (કાનાભાઇ)ના પિતાશ્રી તેમજ મીત તથા દેવના દાદાનું તા. ૦૯/૦૨/૨૦૨૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૧/૦૨/૨૦૨૧ને ગુરૂવાર સાંજે ૦૪થી ૦૬ કલાકે રામજી મંદિર, રામચોક, વાંકાનેર ખાતે રાખેલ છે.

- text

- text