- text
મોરબી : માળીયા તાલુકાના વાવણીયા ગમે આવેલા માતૃશ્રી રામબાઈ મંદિરના મહંત જગન્નાથજી મહારાજનો આજે જીવનદીપ બુઝાયો છે. જેમાં રામબાઈ મંદિરના મહંત જગન્નાથજી મહારાજનું આજે સવારે અવસાન થતાં ભક્તોમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. સદગતની સ્મશાન યાત્રા સાંજે 4 વાગ્યે નીકળશે.
- text
- text