મોરબી : નિર્મળાબેન જયંતીલાલ પંડ્યાનું અવસાન

- text


મોરબી : મૂળ ધુળકોટ (આમરણ)ના વતની હાલ મોરબી નિવાસી નિર્મળાબેન જયંતીલાલ પંડ્યા (ઉં.વ. ૮૭) તા. ૧૮-૦૧-૨૦૨૧ને સોમવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. ૨૧-૦૧-૨૦૨૧ના રોજ ગુરુવારે સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. (જયંતીલાલ ગોપાલજી પંડ્યા મો.નં. ૯૩૩૪૬ ૨૯૩૯૫, ધર્મેશ પી. ભટ્ટ મો.નં. ૯૯૨૪૮ ૦૪૫૪૯, કેવલ ડી. ભટ્ટ ૭૪૦૫૪ ૮૯૦૮૫, નિવાસ સ્થાન : જયંતીલાલ ગોપાલજી પંડ્યા, ભરતનગર -૧ “અંબા આશ્રમ”, શનાળા રોડ, મોરબી)

- text

 

- text