મોરબી : વિનોદભાઈ ધરમશીભાઈ રાણપરાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વિનોદભાઈ ધરમશીભાઈ રાણપરા, તે સ્વ. ધરમશીભાઈ ઘેલાભાઈ રાણપરાના પુત્ર, રમેશભાઈ ધરમશીભાઈ રાણપરા (મો. ૯૪૨૯૪ ૧૮૩૩૫), ઇન્દુભાઈ ધરમશીભાઈ રાણપરા (મો. ૯૪૨૯૪ ૩૪૯૩૪)ના મોટા ભાઈ, અમરીશ વિનોદભાઈ રાણપરા (મો.૯૪૨૮૪ ૬૫૯૪૮) તથા પરિમલ વિનોદભાઈ રાણપરા (મો. ૯૪૨૮૨ ૬૦૪૧૫)ના પિતાનું તા. ૨૮/૦૮/૨૦૨૦ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું મોકૂફ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનિક શોક સંદેશ પાઠવી શકશે.

 

- text