મોરબી : બળવંતરાય નવલરામ ભટ્ટનું અવસાન

- text


મોરબી : મૂળ નાની વાવડી, હાલ મોરબી નિવાસી બળવંતરાય નવલરામ ભટ્ટ (ઉ.વ.૬૫), તે રવિરાજભાઈ ભટ્ટના પિતા તેમજ ભરતભાઈ ભટ્ટના ભાઈનું તા. 27/08/2020 ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક સંદેશ પાઠવી શકશે. (રવિરાજ બી. ભટ્ટ ૯૨૭૬૩ ૦૪૬૦૦, ભરતભાઈ એન. ભટ્ટ ૯૨૨૮૪ ૦૫૩૨૭)

- text

- text