મહેન્દ્રનગર : હરખજીભાઈ અવચરભાઈ સનાવડાનું અવસાન

- text


મોરબી : મહેન્દ્રનગર નિવાસી હરખજીભાઈ અવચરભાઈ સનાવડા (ઉ.વ.85) તે મનહરભાઈ અને મુકેશભાઈના પિતાનું તા.3 ને રવિવારે અવસાન થયું છે. હાલ.કોરોના મહામારીને ધ્યાને લઈને સદગતનું બેસણું અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મનહરભાઈ હરખજીભાઈ સનાવડા-9978553923 ઉપર સગા સ્નેહીઓ શોક સંદેશ પાઠવી શકશે.

- text

- text