આંદરણા : ચતુરભાઈ માવજીભાઈ અઘારાનું અવસાન

- text


મોરબી : આંદરણા નિવાસી ચતુરભાઈ માવજીભાઈ અઘારા (ઉ.વ. ૯૧), તે રમેશભાઈના પિતાશ્રીનુ તા. ૦૩/૦૧/૨૦૨૧ને રવિવાર ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ૦૭/૦૧/૨૦૨૧ને ગુરુવારે રાખેલ છે. (રમેશભાઈ-૯૮૨૫૬ ૭૪૩૪૮, અવચરભાઈ-૯૮૭૯૦ ૦૯૩૩૮, ચિંતનભાઈ-૯૦૯૯૨ ૯૧૭૭૦)

- text

- text