મોરબી શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુના માતુશ્રીનું અવસાન

- text


મોરબી : મૂળ કાળાસરના વતની હાલ મોરબી નિવાસી જયાબેન લાલજીભાઈ મહેતા (મંડીર) (ઉ.વ. 78), તે લાલજીભાઈ એસ. મહેતા (મંડીર) (પ્રમુખ,મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ)ના ધર્મપત્ની, મહેશભાઈ રાજ્યગુરૂ (પ્રમુખ, આમ આદમી પાર્ટી મોરબી), હિતેશભાઈ મંડીર (ભારતી વિદ્યાલય), જયેશભાઇ મંડીર (શ્રીમતિ જે.એલ.મહેતા વિધાલય), રામભાઈ મંડીર (મહેતા) (હીમશન ફિલ્મ), શ્યામભાઇ મંડીર (ભારતી બુક સ્ટોર) તથા ભારતીબેનના માતુશ્રી, અનીલકુમાર બી. મહેતાના સાસુ તથા સ્વ. કિરીટભાઇ જે. મહેતા (મંડિર), અશોકભાઈ જે.મહેતા (મંડીર), દિલીપભાઈ જે. મહેતા (મંડીર)ના કાકી તેમજ નીતિન કિરીટભાઇ મંડીરના દાદીનું તા. 03/01/2021ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું ગુરુવારે તા. 07/01/2021ના રોજ સાંજે 4થી 6 વાગ્યે તેમનાં નિવાસસ્થાન રોટરી નગર, બ્લોક નં. 40, સામા કાંઠે, મોરબી-2 ખાતે રાખવામાં આવેલ છે.

- text

- text