મોરબી : ધિમંતભાઈ સોમનાથભાઈ દવેનું નિધન

- text


મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ ઘીમંતભાઈ સોમનાથભાઈ દવે (પ્રમુખ- શ્રીમાળી બ્રાહ્મણ યજુર્વેદી શાખા ભોજનશાળા ટ્રસ્ટ, મોરબી) તે ભાસ્કરભાઈ સોમનાથભાઈ દવેનાં ભાઈ તથા પ્રણવભાઈ, દર્શનભાઈનાં પિતાશ્રીનું તા. ૩૦ને રવીવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૩૧ને સોમવારે સાંજે ૫ થી ૬ શ્રીમાળી બ્રાહ્મણ ભોજનશાળા, નાની બજાર, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text