મોરબી નિવાસી ગોદાવરીબેન મેરજાનું અવસાન

- text


મોરબી : મૂળ નારણકા હાલ મોરબી નિવાસી કાનજીભાઈ શીવાભાઈ મેરજાના ધર્મપત્ની ગોદાવરીબેન કાનજીભાઈ મેરજા (ઉં.વ. 74) તે કિરીટભાઈ કાનજીભાઈ મેરજા (મો.નં. 98255 31142) તથા નીતિનભાઈ કાનજીભાઈ મેરજાના (મો.નં. 99095 40640) માતા, સોનલબેન કિરીટભાઈ મેરજા તથા હર્ષાબેન નીતિનભાઈ મેરજાના સાસુ, પરીસા કિરીટભાઈ મેરજા, શિવ કિરીટભાઈ મેરજા, વિશ્વા નીતિનભાઈ મેરજા તથા જ્યોત નીતિનભાઈ મેરજાના દાદીનું તારીખ 20-3-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-03-2023 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન પ્રમુખ બંગ્લોઝ, ઉમિયા સર્કલની બાજુમાં, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text