રામગઢ (કોયલી)નિવાસી જીવરાજભાઈ માવજીભાઈ કાસુન્દ્રાનું અવસાન

- text


 

મોરબી : રામગઢ (કોયલી)નિવાસી જીવરાજભાઈ માવજીભાઈ કાસુન્દ્રા , તે રસિકભાઈ, મુકેશભાઈ અને સંજયભાઈના પિતાશ્રી નું તા. ૦૮/૧૧/૨૦૨૦ને રવિવાર ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે.
મોબાઈલ નંબર:9925643905, 9825318067

- text