મોરબી : જીતેન્દ્રભાઈ હરજીવનભાઈ પૂજારાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જીતેન્દ્રભાઈ હરજીવનભાઈ પૂજારા,તે જયેશભાઇ ભાઈનું તા.19ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું ઉઠમણું તા.21ને સોમવારે સાંજે 5 કલાકે રાધાકૃષ્ણ મંદિર, પરસોતમ ચોક, કાલિકા પ્લોટ,મોરબી ખાતે રાખેલ છે.મો.8200037804

- text