મોરબી : પ્રેમજીભાઈ અંબાવીભાઈ અઘેરાનું અવસાન

- text


મોરબી : મૂળ અજાબ હાલ મોરબી નિવાસી પ્રેમજીભાઈ અંબાવીભાઈ અઘેરા (ઉ.વ. ૭૫), તે જેન્તીભાઈ પ્રેમજીભાઈ અઘેરા (મો. ૭૬૯૮૩ ૧૫૫૮૩), અમૃતભાઈ પ્રેમજીભાઈ અઘેરા (મો. ૯૯૭૪૬ ૭૨૯૭૦), પ્રવીણભાઈ પ્રેમજીભાઈ અઘેરા (મો. ૯૮૨૫૭ ૬૩૭૧૦), રમેશભાઈ પ્રેમજીભાઈ અઘેરા (મો. ૯૯૨૫૦ ૩૪૭૧૯)ના પિતાનું તા. ૭/૯/૨૦૨૦ સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનિક શોક શંદેશો પાઠવી શકશે.

- text

- text