મોરબી નિવાસી સુધાબેન વિઠલાણીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સુધાબેન યાજ્ઞિકકુમાર વિઠલાણી (ઉં.વ. 57) તે યાજ્ઞિકકુમાર વિઠલાણીના પત્ની, ઠક્કર ધીરજલાલ દેવસીભાઈ રાજાના દીકરી, હર્ષદભાઈ રાજા (રાજા મેડિકલ), મહેશભાઈ રાજા (રઘુવંશી અગ્રણી), હિમાંશુભાઈ રાજા (જામનગર), ડો. સતીશભાઈ રાજા (વેરાવળ)ના બેનનું તારીખ 14-7-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તારીખ 17-7-2023 ને સોમવારના રોજ સાંજે 4-30 થી 6 વાગ્યા સુધી લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખવામાં આવી છે.

- text

- text