મોરબી: આંદરણા નિવાસી ગૌરીબેન દંતાલીયાનું અવસાન 

- text


મોરબી: આંદરણા નિવાસી ગૌરીબેન મહાદેવભાઈ દંતાલીયા તે બેચરભાઈ મહાદેવભાઇ દંતાલીયાના માતા, તે કિશનભાઈ બેચરભાઈ દંતાલીયા તથા રાજભાઈ બેચરભાઈ દંતાલીયાના દાદીનું અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-3-2023 ને સોમવારના રોજ રાત્રે 8 થી 10 કલાકે તેઓના નિવાસસ્થાન આંદરણા મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text