મોરબી : શક્તિચોક ગરબી મંડળના ક્રિપાલસિંહના દાદીમા અમજીબા અજુભા ઝાલાનું અવસાન

- text


મોરબી : મૂળ કડીયાણા નિવાસી અમજીબા અજુભા ઝાલા (ઉ.વ.98) તે શક્તિ ચોક ગરબી મંડળ અને માનવ સેવા ગ્રુપના આગેવાન ક્રિપાલસિંહ ઝાલાના દાદીનું તા.13ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને બેસણું અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ફક્ત ટેલીફોનિક દિલશોજી પાઠવવા વિનંતી કરાઈ છે.

- text