મોરબી: હેમીબેન કાનજીભાઈ ભીમાણીનું અવસાન

મોરબી : મૂળ ચમનપર અને હાલ મોરબી નિવાસી હેમીબેન કાનજીભાઈ ભીમાણી તા. 26ને શુકવારના રોજ અવસાન પામેલ છે. વર્તમાન પરિરિથતીને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું...

લીલાપર : 101 વર્ષીય નાથીબેન અંબારામભાઈ વસિયાણીનું અવસાન 

મોરબી : મૂળ લુણસર હાલ લીલાપર નિવાસી નાથીબેન અંબારામભાઈ વસિયાણી (ઉ.વ. 101), તે બેચરભાઈ (નિવૃત ઓફિસર રાજકોટ ડેરી, 97373 12569), શાંતિલાલ (97248 29130)ના માતુશ્રી,...

મોરબી : મકનભાઈ કરશનભાઈ કોઠીયાનું અવસાન

મોરબી : મૂળ નસીતપર હાલ મોરબી નિવાસી મકનભાઈ કરશનભાઈ કોઠીયા ( ઉ.વ.93) તે ભુદરભાઈ તથા પ્રેમજીભાઈના પિતાનું તા.9ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું...

જેતપર : કરશનભાઇ શીવાભાઈ અમૃતિયાનું અવસાન

મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી કરશનભાઇ શીવાભાઈ અમૃતિયા (ઉ.વ. 76), તે હસમુખભાઈ તથા જયેશભાઇના પિતા તેમજ જયના દાદાનું તા. 15/07/2020ના રોજ અવસાન થયેલ છે....

ટંકારા : ડાયાભાઇ થોભણભાઈ આદ્રોજાનું અવસાન 

ટંકારા : ટંકારા નિવાસી ડાયાભાઇ થોભણભાઈ આદ્રોજા, તે જયચંદભાઈ અને કિશોરભાઈના પિતાશ્રીનું તા.૧૦ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૨ના રોજ સવારે ૮...

મોરબી : દિનકરરાય અમૃતલાલ ભટ્ટનું અવસાન

મોરબી : મ. ચા. મોઢ બ્રાહ્મણ દિનકરરાય અમૃતલાલ ભટ્ટ (ઉ.વ. 88), તે હરકાંતભાઈ (શાંતિનિકેતન વિદ્યાલય), બિપીનભાઈ (નલિની વિદ્યાલય) તથા પરેશભાઈ (ST-મોરબી)ના પિતાશ્રીનું અવસાન થયેલ...

મોરબી : અંબારામભાઈ વાલજીભાઈ ઠોરીયાનું અવસાન

મોરબી : મુળ બગથળા હાલ સરઘર ટાવર, ધુનડા રોડ, મોરબી નિવાસી અંબારામભાઈ વાલજીભાઈ ઠોરીયા (ઉ.વ. ૬૬) નું તા. ૨૯-૦૮-૨૦૨૧ ને રવિવારના રોજ અવસાન થયેલ...

મોરબી: ચકુભાઈ કાનજીભાઈ બાવરવાનું નિધન, ટેલિફોનિક બેસણું

મોરબી: મૂળ ચાંચાવદરડા નિવાસી હાલ મોરબી રહેતા ચકુભાઈ કાનજીભાઈ બાવરવા ઉં.વ. 89 તે, પ્રાણજીવનભાઈ (9825548438), ભુદરભાઈ (9825314318), રસિકભાઈ (9898501278) અને રમેશભાઈ (9879119788)ના પિતાનું તારીખ...

મોરબી : રમાલક્ષ્મીબેન મહેન્દ્રભાઈ દવેનું નિધન, કાલે શુક્રવારે ઉઠમણું

મોરબી : મોરબી નિવાસી ગં.સ્વ. રમાલક્ષ્મીબેન મહેન્દ્રભાઈ દવે(ઉ.84) તે સ્વ.મહેન્દ્રભાઈ ચત્રભુજ દવેના ધર્મપત્ની, સ્વ. હર્ષવધનભાઈ, આશિષભાઈ, દર્પણભાઈ, નમ્રતાબેનના માતૃશ્રી, આદિત્ય, દિવ્યેશા, વત્સલના બા તથા...

મોરબી : જનકબા ઉદયસિંહ જાડેજાનું અવસાન

મોરબી : મૂળ નવાગામ (માળિયા મી.) હાલ મોરબી નિવાસી જનકબા ઉદયસિંહ જાડેજા તે અશોકસિંહ ઉદયસિંહ જાડેજાના માતૃશ્રી,અમરદીપસિંહ અશોકસિંહ જાડેજાના દાદીમા તથા સજ્જનસિંહ દેવીસિંહ જાડેજા,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદના સુખપર પાટીયા નજીક ઈકો કાર પલટી : છ ઈજાગ્રસ્ત

હાજીપીરથી સુરેન્દ્રનગર પરત જતા પરિવારને હળવદ નજીક નડ્યો અકસ્માત હળવદ : શુક્રવારે મોડી સાંજે હળવદ હાઇવે ઉપર આવેલ સુખપર ગામના પાટીયા પાસે ઈકો કાર ડિવાઇડર...

ભૂલ મે કરી છે, મોદી સામે આક્રોશ અંગે ક્ષત્રિય સમાજ પુનર્વિચાર કરે : રૂપાલા

જસદણમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને કરી નમ્ર વિનંતી   https://youtu.be/20WIA6gWmuk?si=9z-nmBFfFEfKnE3P મોરબી : પરસોત્તમ રૂપલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. હવે ક્ષત્રિય...

Morbi: મેઇન્ટેનન્સનાં કારણે મોરબીમાં આ વિસ્તારમાં કાલે વીજકાપ રહેશે 

Morbi: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 27 એપ્રિલને શનિવારના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો સમારકામ ના કામ માટે બંધ રાખવામાં આવશે. 66 કેવી...

મતદાન કરો અને મોરબીની આ હોટલોમાં મેળવો બમ્પર ડિસ્કાઉન્ટ

મતદાનને પ્રોત્સાહન આપવા હોટલ માલિકોની અનોખી ઝુંબેશ મોરબી : મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને...