મોરબી: હેમીબેન કાનજીભાઈ ભીમાણીનું અવસાન
મોરબી : મૂળ ચમનપર અને હાલ મોરબી નિવાસી હેમીબેન કાનજીભાઈ ભીમાણી તા. 26ને શુકવારના રોજ અવસાન પામેલ છે. વર્તમાન પરિરિથતીને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું...
લીલાપર : 101 વર્ષીય નાથીબેન અંબારામભાઈ વસિયાણીનું અવસાન
મોરબી : મૂળ લુણસર હાલ લીલાપર નિવાસી નાથીબેન અંબારામભાઈ વસિયાણી (ઉ.વ. 101), તે બેચરભાઈ (નિવૃત ઓફિસર રાજકોટ ડેરી, 97373 12569), શાંતિલાલ (97248 29130)ના માતુશ્રી,...
મોરબી : મકનભાઈ કરશનભાઈ કોઠીયાનું અવસાન
મોરબી : મૂળ નસીતપર હાલ મોરબી નિવાસી મકનભાઈ કરશનભાઈ કોઠીયા ( ઉ.વ.93) તે ભુદરભાઈ તથા પ્રેમજીભાઈના પિતાનું તા.9ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું...
જેતપર : કરશનભાઇ શીવાભાઈ અમૃતિયાનું અવસાન
મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી કરશનભાઇ શીવાભાઈ અમૃતિયા (ઉ.વ. 76), તે હસમુખભાઈ તથા જયેશભાઇના પિતા તેમજ જયના દાદાનું તા. 15/07/2020ના રોજ અવસાન થયેલ છે....
ટંકારા : ડાયાભાઇ થોભણભાઈ આદ્રોજાનું અવસાન
ટંકારા : ટંકારા નિવાસી ડાયાભાઇ થોભણભાઈ આદ્રોજા, તે જયચંદભાઈ અને કિશોરભાઈના પિતાશ્રીનું તા.૧૦ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૨ના રોજ સવારે ૮...
મોરબી : દિનકરરાય અમૃતલાલ ભટ્ટનું અવસાન
મોરબી : મ. ચા. મોઢ બ્રાહ્મણ દિનકરરાય અમૃતલાલ ભટ્ટ (ઉ.વ. 88), તે હરકાંતભાઈ (શાંતિનિકેતન વિદ્યાલય), બિપીનભાઈ (નલિની વિદ્યાલય) તથા પરેશભાઈ (ST-મોરબી)ના પિતાશ્રીનું અવસાન થયેલ...
મોરબી : અંબારામભાઈ વાલજીભાઈ ઠોરીયાનું અવસાન
મોરબી : મુળ બગથળા હાલ સરઘર ટાવર, ધુનડા રોડ, મોરબી નિવાસી અંબારામભાઈ વાલજીભાઈ ઠોરીયા (ઉ.વ. ૬૬) નું તા. ૨૯-૦૮-૨૦૨૧ ને રવિવારના રોજ અવસાન થયેલ...
મોરબી: ચકુભાઈ કાનજીભાઈ બાવરવાનું નિધન, ટેલિફોનિક બેસણું
મોરબી: મૂળ ચાંચાવદરડા નિવાસી હાલ મોરબી રહેતા ચકુભાઈ કાનજીભાઈ બાવરવા ઉં.વ. 89 તે, પ્રાણજીવનભાઈ (9825548438), ભુદરભાઈ (9825314318), રસિકભાઈ (9898501278) અને રમેશભાઈ (9879119788)ના પિતાનું તારીખ...
મોરબી : રમાલક્ષ્મીબેન મહેન્દ્રભાઈ દવેનું નિધન, કાલે શુક્રવારે ઉઠમણું
મોરબી : મોરબી નિવાસી ગં.સ્વ. રમાલક્ષ્મીબેન મહેન્દ્રભાઈ દવે(ઉ.84) તે સ્વ.મહેન્દ્રભાઈ ચત્રભુજ દવેના ધર્મપત્ની, સ્વ. હર્ષવધનભાઈ, આશિષભાઈ, દર્પણભાઈ, નમ્રતાબેનના માતૃશ્રી, આદિત્ય, દિવ્યેશા, વત્સલના બા તથા...
મોરબી : જનકબા ઉદયસિંહ જાડેજાનું અવસાન
મોરબી : મૂળ નવાગામ (માળિયા મી.) હાલ મોરબી નિવાસી જનકબા ઉદયસિંહ જાડેજા તે અશોકસિંહ ઉદયસિંહ જાડેજાના માતૃશ્રી,અમરદીપસિંહ અશોકસિંહ જાડેજાના દાદીમા તથા સજ્જનસિંહ દેવીસિંહ જાડેજા,...