મોરબી નિવાસી માધવજીભાઈ સુવારિયા (માધાબાપા)નું અવસાન, આજે સાંજે સ્મશાનયાત્રા

મોરબી : મૂળ શનાળા હાલ મોરબી નિવાસી માધવજીભાઈ સવજીભાઈ સુવારિયા (માધાબાપા) (ઉં.વ. 74) તે ગીરીશભાઈ સુવારિયા તથા મનોજભાઈ સુવારિયાના પિતાનું 21-3-2024 ને ગુરુવારના રોજ...

થોરાળા : ધનીબેન છગનભાઇ અંબાણીનું અવસાન

મોરબી : થોરાળા નિવાસી ધનીબેન છગનભાઇ અંબાણી, તે પ્રકાશભાઇના માતુશ્રીનું તા. 20/08/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું તથા લૌકિક...

જુની પીપળી નિવાસી જેઠલોજા અંબારામભાઈ છગનભાઈનું અવસાન 

જૂની પીપળી : જેઠલોજા અંબારામભાઈ છગનભાઈ તે મિન્ટુભાઈ, નિરાલીબેનના પિતાનું તા. ૧૯ને બુધવારના અવસાન થયું છે. બેસણું તા. ૨૧ના શુક્રવારના બપોરના ૩ થી ૬...

મોરબી : અશોકભાઈ ચુનીલાલ મેહતાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સ્વ.ચુનીલાલ મેહતાના પુત્ર અશોકભાઈ ચુનીલાલ મેહતા (p.s.i)તે અમિત મહેતા અને અભય મેહતાના પિતા તા.૧૮ને મંગળવાર ના રોજ અરિહંતશરણ પામેલ છે....

મોરબી : મધુબા પ્રભાતદાન બારહટનું અવસાન

મોરબી : હજનાળીના વતની હાલ મોરબી નિવાસી મધુબા પ્રભાતદાન બારહટ (ગઢવી), તે ભૂતપૂર્વ અધિક કલેક્ટર પ્રભાતદાન બારહટના પત્ની તેમજ પ્રોફેસર ડો. કિશોરદાન બારહટ તથા...

મોરબી : કૈલાશભાઈ નારણભાઇ બનસોડેનું અવસાન

મોરબી : સ્વ. કૈલાશભાઈ નારણભાઇ બનસોડે, સ્વ. નારણભાઇ રામભાઉ બનસોડેના પુત્ર અને દીપકભાઈ નારણભાઇ બનસોડે તથા અશોકભાઈ, પ્રકાશભાઈ, ઈશ્વરભાઈના ભાઈ તથા રવિભાઈ દીપકભાઈ બનસોડેના...

ડાયમંડનગર : પોપટભાઈ મોતીભાઈ કાસુન્દ્રાનું અવસાન

મોરબી : પોપટભાઈ મોતીભાઈ કાસુન્દ્રા (ઉ.વ. 82), તે રમેશભાઈ મોતીભાઈ કાસુન્દ્રાના ભાઈ, તે જગદીશભાઈ, વલમજીભાઈ, અશોકભાઈ અને કિશોરભાઈના પિતાનું તારીખ 27/11/2021ને શનિવારના રોજ અવસાન...

મોરબી નિવાસી જેરાજભાઈ ભગવાનજીભાઈ સવસાણીનું અવસાન

મોરબી : મૂળ રોહિશાળા હાલ મોરબી નિવાસી સવસાણી જેરાજભાઈ ભગવાનજીભાઈ (ઉ.૮૩) તે ગં. સ્વ. રામુબેન જેરાજભાઈ સવસાણીના પતિ, મહેશભાઈ (9825312820)ના પિતા, ડેનિશભાઈ(9712912820), ધવલભાઈ (8460012820)...

મોરબી : હર્ષદભાઈ( નાનુભાઈ) ભુદરભાઈ સોલંકીનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી સ્વ. ભુદરભાઈ ઓઘડભાઈ સોલંકીના પુત્ર હર્ષદભાઈ( નાનુભાઈ) ઉ.85 તે સ્વ.શાંતિભાઈના નાના ભાઈ તથા જોલી, મીરા, ઉર્વીકા, મોનીકા, વૈભવી તથા માનસીના...

ઉચીમાંડલ : પ્રાણજીવનભાઈ વાલજીભાઇ કુંડારીયાનું અવસાન

મોરબી : મૂળગામ ઉચીમાંડલ હાલ મોરબી નિવાસી પ્રાણજીવનભાઈ વાલજીભાઇ કુંડારીયા(ઉ.વ.83),તે ભરતભાઈ,રજનીકાંતભાઈના પિતાશ્રી,છગનભાઈના ભાઈનું તા.24ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.27ને સોમવારના રોજ સવારે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : AVENS ટાઇલ્સમાં 4 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ખ્યાતનામ AVENS ટાઇલ્સ LLPમાં 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું...

ચૂંટણી ટાણે જ મોરબી કોંગ્રેસમાં ગાબડું, 200 કાર્યકરો ભાજપમાં જોડાયા 

મોરબી : લોકસભા ચૂંટણીના મતદાનના કાઉન્ટ ડાઉન સમયે જ મોરબી કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે, મોરબી તાલુકાના રફાળેશ્વર, મકનસર, પાનેલી, ગીડચ, જાંબુડીયા, લખઘીરપુર અને લાલપર...

મોરબી : માણેકવાડા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ

મોરબી : મોરબી તાલુકાના માણેકવાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ સંસદ એટલે બાળકોની બાળકો દ્વારા અને બાળકો...

મોરબીના બેલા ગામે ચારોલા પરિવારનું સ્નેહમિલન યોજાશે

મોરબી : મોરબી તાલુકાના બેલા (રં.) ગામે આગામી તારીખ 26 મેના દિવસે ચારોલા પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ માતાજી...