મોરબી : અશોકભાઈ ચુનીલાલ મેહતાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સ્વ.ચુનીલાલ મેહતાના પુત્ર અશોકભાઈ ચુનીલાલ મેહતા (p.s.i)તે અમિત મહેતા અને અભય મેહતાના પિતા તા.૧૮ને મંગળવાર ના રોજ અરિહંતશરણ પામેલ છે. સદગતનુ ઉઠમણું તા.20/12/2018 ને ગુરૂવાર ના રોજ સવારે 10 થી 11 દરબાર ગઢ જૈન ઉપાશ્રયે રાખેલ છે.

- text

- text