મોરબી : વિજયકુમાર કાનજીભાઈ પાડલિયાનું અવસાન

- text


 

મોરબી : મૂળ ગાળા હાલ રાજકોટ નિવાસી વિજયકુમાર કાનજીભાઈ પાડલિયા (ઉ.વ.50) તે મોરબી સનસિલ્ક સીરામીક વાળા ડાયાલાલ મેઘજીભાઈ ઓગણજાના જમાઈ તથા કિરીટભાઈ, ડેનિશભાઈ , નાનુભાઈ, મહેશભાઈ, મનસુખભાઇ, અશોકભાઈના બનેવીનું તા.16ના રોજ અવસાન થયું છે. સદગતનું શ્વસુર પક્ષનું બેસણું તા.20ને ગુરુવારે બપોરે 3-30થી 5 વાગ્યા દરમ્યાન પટેલ સોસાયટી ,કોમ્યુનિટી હોલ, એવન્યુપાર્ક સામે મોરબી ખાતે રાખેલ છે.

- text

- text