મોરબી નિવાસી જેરાજભાઈ ભગવાનજીભાઈ સવસાણીનું અવસાન

- text


મોરબી : મૂળ રોહિશાળા હાલ મોરબી નિવાસી સવસાણી જેરાજભાઈ ભગવાનજીભાઈ (ઉ.૮૩) તે ગં. સ્વ. રામુબેન જેરાજભાઈ સવસાણીના પતિ, મહેશભાઈ (9825312820)ના પિતા, ડેનિશભાઈ(9712912820), ધવલભાઈ (8460012820) ના દાદાનું તા. ૧૦ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૧૫ને ગુરૂવારે સવારે ૮ થી ૧૦ કલાકે તેમના નિવાસ સ્થાન, સંગમ રેસીડેન્સી-બી, દર્પણ-૨ સોસાયટી, રવાપર રોડ, મોરબી ખાતે રાખ્યું છે. ઉત્તરક્રિયા તા. ૨૧ને બુધવારે તેમના નિવાસ સ્થાન, મુ.રોહિશાળા(નેકનામ) ખાતે રાખી છે.

- text

- text