ડાયમંડનગર : પોપટભાઈ મોતીભાઈ કાસુન્દ્રાનું અવસાન

- text


મોરબી : પોપટભાઈ મોતીભાઈ કાસુન્દ્રા (ઉ.વ. 82), તે રમેશભાઈ મોતીભાઈ કાસુન્દ્રાના ભાઈ, તે જગદીશભાઈ, વલમજીભાઈ, અશોકભાઈ અને કિશોરભાઈના પિતાનું તારીખ 27/11/2021ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29/11/2021ને સોમવારના રોજ સવારના 8.30 થી 11.00 કલાક સુધી તેમના નિવાસ સ્થાન ડાયમંડનગર, આમરણ (મોરબી) ખાતે રાખેલ છે. (મો.નં. 99785 60957)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text